Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રિકોશન ડોઝની કામગીરી બાદ દેશમાં CAA લાગુ કરાશે – અમિત શાહ

ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર એક્ટના નિયમો બન્યા ના હોવાથી તેને લાગુ કરવામાં આવ્યો નથી

aaspassdaily by aaspassdaily
2022-08-03 10:39:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્વિમ બંગાળના ભાજપ નેતા શુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન દેશમાં નાગરિકતા સુધારા કાયદો જલદી લાગુ કરવા માટે અનુરોધ કર્યો હતો. તેના પર ગૃહમંત્રીએ CAA લાગુ કરવાની તૈયારી અંગે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વેક્સિનના પ્રીકોશન ડોઝ લગાવવાનું અભિયાન પૂર્ણ થયા બાદ સીએએ લાગુ કરાશે.
સીએએ માટે નિયમ બનાવ્યા બાદ તેને લાગુ કરી શકાશે. ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર એક્ટના નિયમો બન્યા ના હોવાથી તેને લાગુ કરવામાં આવ્યો નથી. કેન્દ્ર સરકારે કોરોના મહામારીનો હવાલો આપીને તેના નિયમો બનાવવામાં વિલંબ થયો હોવાનું કારણ દર્શાવ્યું છે. શાહ સાથે મુલાકાત બાદ શુભેન્દુ અધિકારીએ ગૃહમંત્રીને શિક્ષક ભરતી કૌભાંડમાં સામેલ ટીએમસીના 100 નેતાઓની યાદી સોંપી હોવાનું પણ જણાવ્યું હતું.

Tags: amit shahCAAdehli
Previous Post

અનકાપલ્લીમાં કંપનીમાં થયો ગેસ લીક, 50 લોકો હોસ્પિટલમાં દાખલ

Next Post

એકનાથ શિંદેના જૂથના ધારાસભ્ય ઉદય સામંત પર હુમલો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
એકનાથ શિંદેના જૂથના ધારાસભ્ય ઉદય સામંત પર હુમલો

એકનાથ શિંદેના જૂથના ધારાસભ્ય ઉદય સામંત પર હુમલો

રાહુલે ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવાનો કર્યો ઇનકાર

રાહુલે ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનવાનો કર્યો ઇનકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.