Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વરતેજમાં ‘બાડા’ની ટીપી સ્કીમમાં પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસ બનશે

રાજ્યના પાંચ મહાનગરોની ટીપી સ્કીમમાં કુલ ૨૩૧૦૦ ઇડબલ્યુએસ આવાસ બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-08-03 13:47:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યના મહાનગરોમાં મિલ્કતોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સરકાર દ્વારા ઇડબલ્યુએસ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને તેના પરિણામે હજારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આવાસ મળી શક્યા છે ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના પાંચ મહાનગરોમાં ટીપી સ્કીમમાં આવાસ યોજના બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગરમાં પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ અને રાજકોટ તથા જામનગરમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે.
રાજ્યભરની પાંચ મહાનગરપાલિકામાં ટીપી સ્કીમમાં ૨૩૧૦૦ ઇડબલ્યુએસ આવાસો બનશે જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં એક-એક મળી કુલ ત્રણ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ તેમજ રાજકોટ અને જામનગરમાં એક-એક એમ કુલ બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપવામાં આવી છે જેમાં ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળની પ્રિલીમીનરી ટીપી સ્કીમ-૪ વરતેજ ખાતે પાંચ હજાર ઇડબલ્યુએસ આવાસોનું નિર્માણ થઇ શકશે. જેમાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસોની ફાળવણી કરવામાં આવશે. આમ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પણ ઘરનું ઘર વસાવી શકે તેવી આ સ્કીમને મંજૂરી અપાતા લોકોને ફાયદો થશે.

Tags: aavasgujaratvartej
Previous Post

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવશે સનાતન ધર્મ

Next Post

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

ઇ-એફઆઇઆર સંદર્ભે ભાવનગર પોલીસે યોજ્યો જનજાગૃતિ સેમિનાર

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

માય મની સોલ્યુશન કંપનીના કૌભાંડમાં ફરી તપાસનો ધમધમાટ : ભોગગ્રસ્ત લોકો ભાવનગરમાં નાયબ કલેક્ટરને ફરિયાદ કરી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.