Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

જામનગરમાં તાજીયા જુલૂસમાં 10 લોકોને વીજકરંટ લાગતા એકનું મોત

9 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

aaspassdaily by aaspassdaily
2022-08-09 09:20:24
in જામનગર, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજીયા દરમ્યાન 10 લોકોને વીજ કરંટ લાગ્યો છે.જેમાં એકનું મૃત્યુ નિપજ્યું છે અને આ દુર્ઘટનામાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના ઘરાનગર વિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુલૂસમાં લોકો જોડાયા હતા. આ વિસ્તારના જાહેર ચોકની અંદર જે જુલૂસ નીકળતું હોય છે તે દરમ્યાન અચાનક જ ક્યાંકથી વીજવાયર તૂટવાના કારણે એકસાથે લગભગ 10 લોકોને વીજકરંટ લાગ્યો હતો. જેથી તમામ લોકોને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવે એ પહેલા જ એકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇને હોસ્પિટલે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતા તુરંત પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Tags: Jamnagarmohram
Previous Post

દાઉદી વ્હોરા મુસ્લીમ સમાજ દ્વારા મહોર્રમ પર્વ મનાવાયો

Next Post

ગૂગલના ડૅટા સેન્ટરમાં શોર્ટ સર્કિટથી વિસ્ફોટ, 3 ઈજાગ્રસ્ત

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ગૂગલના ડૅટા સેન્ટરમાં શોર્ટ સર્કિટથી વિસ્ફોટ, 3 ઈજાગ્રસ્ત

ગૂગલના ડૅટા સેન્ટરમાં શોર્ટ સર્કિટથી વિસ્ફોટ, 3 ઈજાગ્રસ્ત

ભોપાલમાંથી વધુ બે આતંકવાદીઓની ધરપકડ

ભોપાલમાંથી વધુ બે આતંકવાદીઓની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.