Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મનીષ સિસોદિયા વિરુદ્ધ ED એ કોઈ કેસ નથી નોંધ્યો

અગાઉ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા

aaspassdaily by aaspassdaily
2022-08-24 10:39:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધ્યો નથી. ન્યૂઝ એજન્સી ANIએ ઈડીના અધિકારીઓના હવાલેથી કહ્યું હતું કે, ઈડીએ સિસોદિયા પર મની લોન્ડ્રીંગનો મામલો નોંધ્યો છે. જો કે હવે બતાવ્યું છે કે, ઈડીએ મનીષ સિસોદિયા વિરુદ્ધ કોઈ કેસ નોંધ્યો નથી.
આબકારી નીતિ મામલામાં કથિત ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ FIR નોંધી ચુકી છે. સીબીઆઈએ આ મામલાને લઈને સિસોદિયાના દિલ્હી સ્થિત આવાસ સહિત 31 જગ્યા પર દરોડા પણ પાડ્યા હતા.

આ ખોટો કેસ છે- સિસોદિયા
આ મામલામાં સીબીઆઈ આઠ લોકો વિરુદ્ધ લુકઆઉટ સર્કુલર પણ જાહેર કરી ચુકી છે. સીબીઆઈના દરોડા બાદ મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમના વિરુદ્ધ આ ખોટા કેસ છે. તેમણે કેન્દ્ર સરકાર પર ટાર્ગેટ સાધતા કહ્યું હતું કે, આ તમામ ખોટા કેસ છે. હું એક ઈમાનદાર માણસ છું, હકીકતમાં હું અરવિંદ કેજરીવાલની ટીમ સાથે છું, એટલા માટે આ બધું કરી રહ્યા છે, તેમનો ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે.

Tags: delhiedNo casesisodiya
Previous Post

રાજા સિંહના જામીન બાદ હૈદરાબાદમાં અજંપો

Next Post

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર, ચેરમેન રમેશ ચેનીથલા

aaspassdaily

aaspassdaily

Related News

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ
આંતરરાષ્ટ્રીય

ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગુનેગારો પ્રત્યે નરમ વલણ નહીં દાખવે: ડોનાલ્ડ ટ્રમ્પ

September 15, 2025
અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત
તાજા સમાચાર

અયોધ્યા દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓની બસનો જોનપુરમાં અકસ્માત: 4ના મોત

September 15, 2025
દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત
તાજા સમાચાર

દિલ્હીમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અધિકારીનું અકસ્માતમાં થયું મોત

September 15, 2025
Next Post
ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર, ચેરમેન રમેશ ચેનીથલા

ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટી જાહેર, ચેરમેન રમેશ ચેનીથલા

વિદેશથી ઓર્ડર વધતા સુરતના હીરા ઉદ્યોગમાં તેજી

વિદેશથી ઓર્ડર વધતા સુરતના હીરા ઉદ્યોગમાં તેજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.