Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અરબ સાગરના તટે ભવાની મંદિરે રામકથાની તૈયારીઓ

મોરારીબાપુના મુખે પ્રવાહિત થશે રામકથા ગાન

aaspassdaily by aaspassdaily
2026-03-17 12:24:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking

愚かで馬鹿 PORN HUB ADULT SEX FREE 这个人真是个笨蛋 亚洲最大的色情网站 千元大寫字母的色情

એક તરફ દરિયાદેવ બીજી બાજું માતાજીના બેસણાં અને ત્યાં રામકથાનું ગાન, આ દ્‌શ્ય પહેલી વખત આકારિત થશે અને તે ઘટના બનશે મહુવાના ભવાની મંદિરે આગામી ૨૪ -૯ -૨૨થી શરૂ થનારી રામકથામાં. પુ. મોરારીબાપુ નવરાત્રીમાં માતાજીનું અનુષ્ઠાન રામકથાના માધ્યમથી વિવિધ શક્તિ સ્થાનકોમાં કરતાં હોય છે.ચાલુ વર્ષે નવરાત્રી દરમિયાન આ લાભ મહુવાને આંગણે સંપન્ન થવાનો છે.મહુવા પાસે આવેલ અતિ પ્રાચીન અને ભવ્ય ભવાની મંદિરના પ્રાંગણમાં ૨૪ -૯ -૨૨ થી ૨ -૧૦ -૨૨ સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામચરિત માનસના કથા ક્રમમાં ૯૦૪મી આ કથા મહુવાની ૧૪માં નંબરની કથા હશે. દેશ-વિદેશમાંથી આવતાં કથા પ્રેમીઓ માટે ભોજન, ભજનની સુચારું વ્યવસ્થા ગોઠવાઈ તે માટે નિમિતમાત્ર યજમાન વી.ટી પરિવાર કરી રહ્યોં છે.
સાવ સમુદ્ર કિનારે લગભગ ૨૦ દિવસ સુધી વિવિધ પ્રકારની મશીનરીથી મેદાન તૈયાર કરીને સવા લાખ ચોરસ મીટરનો સમિયાણો કથાશ્રવણ માટે ઉભો કરવામાં આવ્યો છે. બાપુને વ્યાસગાદીથી સીધા જ માતાજીના દર્શન થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નજીકમાં રામપ્રસાદની વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રહેશે.કથામાં આવન જાવન માટે એકમાર્ગીય રસ્તા બનાવવામાં આવશે.છેલ્લાં એક મહિનાથી આ આયોજનમાં અનેક સ્વયંસેવકો અને યજમાન પરિવાર જાેતરાયેલો છે. પુ. બાપુની ૯૦૩ મી કથા ઝાંઝીબારમાં આફ્રિકા ખાતે પૂરી થશે અને બાદમાં મહુવાના માતાજીના આંગણે આ અનુષ્ઠાન કરવાનો અવસર મહુવાને આસપાસની જનતાને મળ્યો છે, તે તેના સદભાગ્ય ગણી શકાય.મહુવાના સૌ નગરજનોએ તાજેતરમાં એક બેઠકનું આયોજન કરીને યજમાન પરિવારને સંપૂર્ણ મદદ કરવા હૈયાધારણ આપી હતી.  
Tags: Bhavani mandir ramkatha taiyarimahuva
Previous Post

શક્તિધામ ભંડારિયા બહુચરાજીમાં નવરાત્રી ઉત્સવની તૈયારીઓ, મંગળવારે મંડપ રોપણ

Next Post

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

હિરાબજારમાં ખળભળાટ ઃ પોણા કરોડની છેતરપીંડી

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

મોરારિબાપુની પ્રેરણાથી તલગાજરડા ગામમાં ૧૬૦૦ વૃક્ષો ઉછેરાશે- વાવેતર સંપન્ન

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.