Tuesday, July 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત પ્રવાસ દરમિયાન ISI માટે કરી હતી જાસૂસી

પાકિસ્તાની પત્રકારનાં દાવાથી ખળભળાટ

aaspassdaily by aaspassdaily
2022-07-12 06:06:54
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના ખ્યાતનામ કોલમનિસ્ટ નુસરત મિર્ઝાએ યુ-ટ્યૂબર શકીલ ચૌધરીને આપેલા ઈંટરવ્યૂમાં કેટલાય ચોંકાવનારા દાવા કર્યા છે. નસરતે જણાવ્યું હતું કે, તે કેટલીય વાર ભારત આવ્યા અને અહીં તેમણે ઈંટેલીજેંસ એજન્સી ISI માટે કેટલીય જાણકારી એકઠી કરી હતી. મિર્ઝાએ ઈન્ટરવ્યૂમાં પોતાના વર્ષ 2011માં આવેલા પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક વાર નિમંત્રણ પર ભારત આવ્યા હતા. તેમણે ભારતના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીનું નામ લીધું છે.
તેમનું કહેવુ છે કે, તે છેલ્લી વાર મિલ્લી ગેજેટ અખબારના માલિક ફરુલ ઈસ્લામના નિમંત્રણ પર ભારત ગયા હતા. અહીં તેમણે કેટલીય જાણકારીઓ મળી હતી, જે ISIના વડાને આપી હતી. મિર્ઝાના જણાવ્યા અનુસાર ISIની પાસ ભારતના દરેક શહેરની જાણકારી છે અને ISIના લોકો આ શહેરોમાં એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. મિર્ઝાએ જણાવ્યું છે કે, જે સમયે કોંગ્રેસ શાસનમાં હતી, તેઓ આતંકવાદ પર થયેલા એક સેમિનારમાં સામેલ થવા માટે ભારત ગયા હતા.
તેમનું કહેવુ છે કે, પાકિસ્તાનમાં લોકો એક્સપર્ટ નથી, કારણ કે તેઓ મુગલ છે અને તેમણે દેશ પર રાજ કર્યું છે તેથી ત્યાંથી સ્થિતિથી વાકેફ છે. પાકિસ્તાન, ભારતની સંસ્કૃતિને તો સમજે જ છે, સાથે જ તેમની નબળાઈઓને પણ સારી રીતે જાણે છે. અહીં સમસ્યા એ છે કે તેમણે ભારતને લઈને જે પણ જ્ઞાન મેળવ્યું છે, તેનાથી તેને કોઈ મતલબ નથી.
વર્ષ 2011માં જ્યારે તેઓ ભારતથી પાછા આવ્યા ત્યારે પાકિસ્તાન ગયા અને તે સમયે ISIના રિટાયર થઈ રહેલા DGISએ કહ્યું કે, જે પણ જાણકારી મેળવી છે, તે ISIના નવા ચીફ જનરલ કિયાનીને આપે. તેના પર મિર્ઝાએ તેમની વાતને ફગાવી દીધી અને કહ્યું કે, તે ખુદ કિયાનીને જ જાણકારી આપી દે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2011માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મિર્ઝા તરફથી જે પણ જાણકારી મળી, તે બાદ પાક આર્મી બ્રિગેડિયર તરફથી તેને ફોન ગયો. આ ફોન કોલમાં કહેવામાં આવ્યું કે, આવી જ માહિતી જો વધુ મળી જાય તો સારામાં સારુ, મિર્ઝાએ જે પણ કહ્યું કે, તે એ બતાવવા માટે પુરતું હતું કે કેવી રીતે પાક ઈંટેલીજેંસ એજન્સી ભારત વિરુદ્ધના ષડયંત્રોને પાર કરવા માટે લોકોના ઉપયોગ કરી રહી છે.

Tags: indiaisispakistan
Previous Post

મુંદ્રા પોર્ટ પરથી મળ્યું 350 કરોડનું ડ્રગ્સ

Next Post

ગુરૂઆશ્રમ બગદાણામાં કાલે ભાવિકો ઉમટી પડશે

aaspassdaily

aaspassdaily

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
ગુરૂઆશ્રમ બગદાણામાં કાલે ભાવિકો ઉમટી પડશે

ગુરૂઆશ્રમ બગદાણામાં કાલે ભાવિકો ઉમટી પડશે

ઢોરની સમસ્યા મુદ્દે તંત્ર અને શાસકો નિંભર

ઢોરની સમસ્યા મુદ્દે તંત્ર અને શાસકો નિંભર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.