Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાલથી તલાટીઓનો સરકાર સામે મોરચોઃ હડતાલ

રાજ્યના ૮૫૦૦ તલાટી કામ નહીં કરે, ૧૮,૭૦૦ ગામમાં થશે અસર

aaspassdaily by aaspassdaily
2022-08-01 11:55:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આગામી તા.૨જી ઓગસ્ટ એટલે કે, મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલનું રણશિંગું ફુંકાયું છે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, તલાટીઓની વણઉકેલ માગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હકારાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાથી તા.૨જી ઓગસ્ટથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાલનું એલાન અપાયું છે.
રાજ્યમાં હાલ ૮૫૦૦ તલાટી કમ મંત્રીઓ કાર્યરત છે, જે હડતાલ અંતર્ગત કામગીરીથી અલિપ્ત રહશે જેથી કુલ ૧૮૭૦૦ ગામડાંઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ જશે. રાજકોટ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિએ તલાટીઓની સંખ્યા ૩૭૦ છે, જે મંગળવારથી કામ નહીં કરે તેના કારણે જિલ્લાની ૫૯૧ ગ્રામપંચાયતોની નિર્ધારિત કામગીરી પર અસર પડશે. હડતાલ પાડવાને એક દિવસનો સમય બાકી છે, તેમ છતાં હજુ સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી જેના કારણે તલાટીઓ હડતાલ પાડવા મક્કમ છે.

 

 

Tags: gujaratTalati
Previous Post

શ્રીલંકાની જેમ અહીં પણ લોકો પીએમના આવાસમાં ઘુસી જશે- ઓવૈસી

Next Post

મોંઘવારી પર આજે લોકસભામાં ચર્ચા

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post

મોંઘવારી પર આજે લોકસભામાં ચર્ચા

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

શ્રાવણના પ્રથમ સોમવારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.