Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કાલે ઘોઘારોડ પર ભરાશે શીતળા સાતમનો પરંપરાગત લોકમેળો

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે : કમિટી દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાયો

aaspassdaily by aaspassdaily
2022-08-17 14:23:08
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પર્વે તા.૧૮ના રોજ ભાતીગળ લોકમેળો યોજાશે જેમાં નાના મોટા ચકડોળો, નાની મોટી રાઇડ્‌સો તેમજ ખાણીપીણી અને રમકડાના સ્ટોલ ધારકો વેચાણ કરશે તેમજ ભાવનગર શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો શીતળા માતાજીના દર્શન કરવા આવશે. લોકોની સુખાકારી માટે શીતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરાશે. જેથી કોઇને મુશ્કેલી પડે તો સમિતિના પ્રમુખ ઉદયભાઇ મકવાણા, ભરતભાઇ મોણપરા, સાજણભાઇ સાટીયા, પ્રભાશંકર દાદા, અનીલસિંહ ગોહિલ, ચંદુભાઇ મેર, જગજીવન યાદવ, મોહનભાઇ પટેલ, હરેશભાઇ દીહોરા, દીનુબેન બારૈયા, શંકરભાઇ મકવાણા સહિત ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Tags: bhavnagarmandirshitalama
Previous Post

શ્રાવણી પર્વમાળાનો થનગનાટ : આજે રાંધણ છઠ્ઠ, કાલે શીતળા સાતમ

Next Post

વધુ દોઢ ઇંચ પડતા ૧૦૭ ટકા વરસાદ સાથે ભાવનગર જિલ્લામાં મહુવા મોખરે

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post

વધુ દોઢ ઇંચ પડતા ૧૦૭ ટકા વરસાદ સાથે ભાવનગર જિલ્લામાં મહુવા મોખરે

ઘોઘાગેટ નજીકથી ચોરાયેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

ઘોઘાગેટ નજીકથી ચોરાયેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.