ભાવનગરના એક લાખથી વધુ ઘરોનો સંપર્ક કરી અયોધ્યાથી આવેલ અક્ષત પહોંચાડાશે

૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ જ્યારે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની ગયું છે, તા.૨૨-૧-૨૪ ના દિવસે રામ મંદિરમાં પુનઃ પ્રાણ...

Read more

ટ્રક ડ્રાઇવરોની હડતાલને પગલે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરરાજી ઠપ્પ રહેતા મચ્યો હોબાળો

દેશમાં ગંભીર અકસ્માતો રોકવા માટે થઇને કેન્દ્ર સરકારે ડ્રાઇવરો સામે હિટ એન્ડ રનમાં કડક કાયદો રાજ્યભરમાં વાહન ચાલકો અને ખાસ...

Read more

વિકાસ કામોનો રૂા.૯૩ કરોડનો ચેક સ્વીકારવા મ્યુ. પદાધિકારી-અધિકારીઓનો કાફલો ગાંધીનગરમાં

ભાવનગર શહેરમાં વિવિધ માળખાકીય સુવિધાઓ વધારવા રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકાને રૂા.૯૩ કરોડનો ચેક આજે અર્પણ થશે. આ ચેક સ્વીકારવા મેયર,...

Read more

ખરકડીમાં ભડી ગામના દંપતીને અટકાવી બે શખ્સે યુવકને માર મારી ધમકાવ્યો

ઘોઘા તાલુકાના ખરકડી ગામમાં બાઈક પર જઈ રહેલા દંપતીને અટકાવી બે શખ્સે યુવકને માર મારી તેના પત્નીને ભૂંડા બોલી ગાળો...

Read more

ભાવનગરના હીરાના ત્રણ વેપારીને સુરતના ચાર શખ્સે રૂ.૭૬ લાખનો ચૂનો લગાડ્‌યો

ભાવનગરમાં હીરાનો વેપાર કરતા ત્રણ વેપારીઓ પાસેથી વર્ષ ૨૦૨૦ માં રૂ.૭૬ લાખની કિંમતના હીરાની ખરીદી કર્યા બાદ સુરતમાં રહેતા હીરાના...

Read more

ગુનો નોંધાયા પૂર્વે આરોપીની ધરપકડ કરી માર મારતા પોલીસ કોન્સ્ટેબલને કોર્ટે ફટકારી સજા

બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના વર્ષ ૧૯૯૯ના એક ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી તેને ઢોર માર મારવાના બનાવમાં પોલીસ કોન્સ્ટેબલને...

Read more

સિહોરના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ

શિહોર ખાતે ગૌતમેશ્વર તળાવે પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીનું અપહરણ કરી યુવતી પર દુષ્કર્મ કરવા ઉપરાંત પ્રેમીનો મોબાઇલ તથા રોકડ...

Read more

રાજ ભવન ખાતે રાજ્યપાલ એવોર્ડથી સન્માનિત થયા ભાવનગરના સ્કાઉટ- ગાઈડ

સ્કાઉટિંગ પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાનો સર્વોત્તમ એવોર્ડ રાજ્યપાલ પુરસ્કાર ગણાય છે આ એવોર્ડ માટેની કસોટી ઉત્તીર્ણ કરી એવોર્ડના હકદાર બનેલા ભાવનગરના ૨૦...

Read more

ભાવનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ.૧૬ લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ૩૧ મી ડિસેમ્બરને અનુલક્ષીને યોજવામાં આવેલી ખાસ ડ્રાઇવમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી...

Read more

વણિક રાઠોડ પરિવાર દ્વારા ગોકુલ મથુરા અને વૃંદાવનની યાત્રા યોજાઈ

ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા ગોકુળ મથુરા અને વૃંદાવનની યાત્રા યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન પવિત્ર યમુના નદીમાં...

Read more
Page 16 of 172 1 15 16 17 172