નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા અને પ્રજાલક્ષી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા ભાવનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ...

Read more

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

તાજેતરમાં કંડકટરની ભરતીમાં અરજી કરતા સમયે પ્રોવિઝનલ ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ હોય તો અરજી થઈ શક્તિ હતી.પરંતુ હવે તે અરજી કરતા...

Read more

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા...

Read more

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

ભાવનગરનું વૃધ્ધાશ્રમ છેલ્લા ૫૦ વર્ષોથી કાર્યરત છે. તે સમયે વૃધ્ધાશ્રમની સ્થાપના શહેરના સામાજિક કાર્યના અગ્રણી એવા માનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં...

Read more

નાગનેશ ગામે પરીણીત યુવતીનો આપઘાત પિયર પક્ષે દીકરીની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે 28 વર્ષીય યુવતી તુલસીબેન ગોપાલભાઈ ભોજવીયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે...

Read more

વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમમાં જોડાશે સ્કાઉટ ગાઈડ – રોવર રેંજર અને શિક્ષકો.

21 જૂન સમગ્ર વિશ્વ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભાવનગર જિલ્લા ભારત સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના...

Read more

શિક્ષકે સગીર વયની પૂર્વં વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

અલંગ પોલીસ સ્ટેશનની ટીમે એક સગીરવયની પૂર્વ વિદ્યાર્થીનીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા શિક્ષકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની...

Read more

ભાવનગરના સંવેદનશીલ વિસ્તારોમાં એસપીના નેતૃત્વમાં પોલીસે કર્યું ફૂટ પેટ્રોલીંગ

આગામી મહોરમ તથા રથયાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક ડો. નિતેષ પાંડેયની અધ્યક્ષતામાં એરિયા...

Read more

વલ્લભીપુરમાં ‘પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા’માં ૫૪૦ ખેડૂતોએ મેળવ્યું માર્ગદર્શન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વલ્લભીપુરના વાઘેશ્વરી માતા મંદિર પરિસર ખાતે...

Read more

ભાવનગરના કાળિયારો કચ્છના બન્નીમાં ચિત્તાઓના વસવાટ માટે બનશે સહારો !

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરોગામી નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ ચિત્તા રિઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ અંતર્ગત આગામી ચોમાસા...

Read more
Page 24 of 201 1 23 24 25 201