સમાચાર

અમેરિકા હવે ઇરાકમાંથી સૈન્ય પાછું ખેંચી લેશે

પશ્ચિમ એશિયાના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક બદલાવ આવી રહ્યો છે. વર્ષ 2003માં સદ્દામ હુસૈનના શાસનનો અંત લાવવા માટે...

Read more

ઈરાન સમજૂતી નહીં કરે તો સંપૂર્ણ સફાયો કરીશું : ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ચેતવણી આપી હતી કે જો ઈરાન વાટાઘાટોના ટેબલ પર પાછું નહીં ફરે, તો અમેરિકા આવતા...

Read more

ભારત અને યુકે વચ્ચે આજથી વેપાર કરાર અમલી

ભારત અને યુકે વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આજથી અમલમાં આવ્યો છે. તેને તાજેતરના વર્ષોમાં ભારતના સૌથી મોટા મુક્ત...

Read more

ગાંજાના જથ્થા સાથે જોકરને ઝડપી લેતી વરતેજ પોલીસ

વરતેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી. પઢેરિયા અને સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી...

Read more

કરોડોના કૌભાંડમાં આરોપીઓ પાસેથી ૨૦ લાખ રોકડા સહિત ૩૫.૯૪ લાખનો મુદ્દામાલ રિકવર, નોટો ગણવા મશીન વસાવ્યું હતું !

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફરિયાદકા ગામે વધુ વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી આચરવાના ગુનામાં ભાવનગર લોકલ...

Read more

ભાવનગરમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન : આડોડિયાવાસમાં દારૂના અડ્ડાઓ પર તવાઈ, મોટા પ્રમાણમાં દેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરાયો

ભાવનગર શહેરમાં આગામી તા. ૧૬ને ગુરુવારના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા...

Read more

PNR સોસાયટીમાં મેગા કેમ્પનું થયું ઉદ્દઘાટન

PNR સોસાયટી સંચાલિત ‘નટરાજ’ સી. પી. સ્કૂલ, ભાવનગર, નટરાજ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકારની દિવ્યાંગતાવાળા બાળકો માટે વિશિષ્ટ...

Read more

રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ; ૫ હજારથી વધુ જવાનોના બંદોબસ્ત અંગે યોજાઈ બ્રિફિંગ બેઠક

ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા ભાવનગર શહેરમાં યોજાવા જઈ રહી છે. આ ભવ્ય નગરયાત્રા સુભાષનગર...

Read more

રથયાત્રામાં પરંપરાગત આકર્ષણ જમાવશે અખાડા; દુર્ગાવાહિની અને બજરંગદળના શૌર્યના કરતબો જોવા મળશે

આગામી ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે ભાવનગરના રાજમાર્ગો પર નીકળનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પરંપરાગત અખાડાઓ વિશેષ આકર્ષણ જમાવશે. રથયાત્રા...

Read more

અમદાવાદ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ, રત્નવેદી પર ભગવાન બિરાજમાન

અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રા યોજાશે. રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે જગન્નાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો...

Read more
Page 19 of 1288 1 18 19 20 1,288