Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું- રાકેશ ટિકૈતે

ખાપ પંચાયત પછી હવે ખેડૂત નેતાએ ચેતવણી આપી

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:35:37
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણની વિરુદ્ધ રેસલર્સના આંદોલનને ખેડૂતોએ પણ પૂરી રીતે સપોર્ટ કર્યો છે. ખેડૂતોએ શુક્રવારે તેમના સપોર્ટમાં કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક બોલાવી હતી. આ વચ્ચે જ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ‘અમે નિર્ણય લીધો છે કે સરકારે પહેલવાનોની ફરિયાદનું સમાધાન કરવું જોઈએ. સાથે જ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. તેમની ધરપકડ સિવાય અમે બીજું કોઈ સમાધાન કરીશું નહીં. જો આવું નહીં થાય તો અમે 9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું. ખાપ પંચાયતોએ ચેતાવણી આપી હતી કે જો તેમને જંતર-મંતર પર બેસવાની પરવાનગી નહીં મળે, તો આંદોલનની જાહેરાત કરાશે.’
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમે સમર્થન કર્યું છે. તેમજ તેમને મેડલ ગંગામાં ન પધરાવવાની અપીલ કરી છે. કપિલ દેવની આગેવાની હેઠળની ટીમમાં સામેલ સુનીલ ગાવસ્કર, BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત અનેક ખેલાડીઓએ કહ્યું કે કુસ્તીબાજો સાથે જે થઈ રહ્યું છે તે દુઃખદ છે. આ કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. આશા છે કે તેમની વાત સાંભળવામાં આવશે.
આ તરફ ભાજપ હાઈકમાન્ડે પણ બ્રિજભૂષણને સલાહ આપતાં જણાવ્યું હતું કે કોઈપણ નિવેદન આપવાનું ટાળવું. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ કરી છે. મહિલા રેસલર્સના આરોપો સામે આવ્યા બાદ બ્રિજભૂષણે આ નિર્ણય લીધો હતો.

Previous Post

ગુજરાત એકસાથે બે વાવાઝોડા ત્રાટકશે

Next Post

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ. ૫૦ લાખની સહાય

aaspassdaily

aaspassdaily

Related News

પ.બંગાળના બર્ધમાનમાં યુવતી પર દુષ્કર્મ બાદ માથુ ધડથી અલગ કરી નાખ્યું
તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

May 2, 2026
કૈલાશ માનસરોવર યાત્રા 5 વર્ષ બાદ ફરી શરૂ
તાજા સમાચાર

યાત્રિકો બે રૂટ મારફત કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે

May 1, 2026
તાજા સમાચાર

હોર્મુઝ ખાડી બંધ હોવા છતાં ભારતે મધ્ય પૂર્વમાંથી નોંધપાત્ર આયાત કરી

May 1, 2026
Next Post
ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ. ૫૦ લાખની સહાય

ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની રૂ. ૫૦ લાખની સહાય

વિપક્ષની  રેલમંત્રીના રાજીનામાની માંગ

વિપક્ષની રેલમંત્રીના રાજીનામાની માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.