Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

રામમંત્ર વાળા સમાંતર પુલમાં એજન્સીએ ધાંઘીયા ઝીકતા પેનલ્ટી વસુલવા ર્નિણય, રૂ.૧૪.૪૪ કરોડના વિકાસ કાર્યો કરાશે મંજુર

aaspassdaily by aaspassdaily
2022-07-26 13:36:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની આગામી બેઠક તારીખ ૨૮ જુલાઇને ગુરુવારે સાંજે ૪ઃ૩૦ કલાકે બંધ બારણે મળશે. સ્ટેન્ડિંગ કમિટીમાં આ વખતે ૫૬ ઠરાવો રાખવામાં આવ્યા છે જેના પર ચર્ચા વિચારણાના અંતે મંજુર કરવામાં આવશે, તળાજા રોડ પર કંસારા નદી પર બ્રિજ બનાવનાર એજન્સીએ વિલંબ દાખવતા ૬૪ દિવસની પેનલ્ટી વસૂલવા સ્ટેન્ડિંગમાં ર્નિણય કરાશે.
વિધાનસભાની ચૂંટણીની અસર હવે સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોમાં જાેવા મળી રહી છે. આ વખતે સ્ટેન્ડીંગ કમિટીમાં ૫૬ ઠરાવનો સમાવેશ કરાયો છે જેમાં રૂપિયા ૧૪.૪૪ કરોડના ખર્ચે શહેરના જુદા-જુદા વોર્ડમાં ડામર રોડ, કાર્પેટ, મેટલ ગ્રાઉટિંગ, આર.સી.સી રોડ, પેવીંગ બ્લોક અને ડ્રેનેજ લાઈન અપગ્રેડ સહિતના ૨૫ વિકાસ કાર્યોના ઠરાવોનો સમાવેશ કરાયો છે આ ઉપરાંત લીઝ પ્લોટ રીન્યુ અને કર્મચારીઓને મળતી વિવિધ સહાય મંજુર કરવાના ઠરાવ સમાવિષ્ટ કરાયા છે.
તળાજા રોડ, રામમંત્ર મંદિર નજીક બ્રિજની સમાંતર બીજાે બ્રિજ તૈયાર કરાયો છે. આ કામનું ટેન્ડર ભરનાર સરદાર કન્ટ્રકશન દ્વારા કામમાં ૪૮૮ દિવસનો વિલંબ થતા ચોમાસુ અને કોરોના કાળને ધ્યાને લઇ ૪૨૪ દિવસ ની મુદત વધારી આપી જયારે બાકીના ૬૪ દિવસની દરરોજના રૂ.૪૮૦૦ના ગુણાંકમાં પેનલ્ટી વસૂલવા સ્ટેન્ડિંગમાં ઠરાવ આવ્યો છે. જેને બહાલી અપાશે.

Tags: bhavnagarmahanagarpalikapenalty
Previous Post

લઠ્ઠાકાંડ: કેજરીવાલ બપોરે ભાવનગર આવશે

Next Post

સોલાર કંપનીમાં હાથફેરો કરનાર ત્રણ તસ્કરો સાથે વેપારી પણ ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સોલાર કંપનીમાં હાથફેરો કરનાર ત્રણ તસ્કરો સાથે વેપારી પણ ઝડપાયો

સોલાર કંપનીમાં હાથફેરો કરનાર ત્રણ તસ્કરો સાથે વેપારી પણ ઝડપાયો

૨૧૧ યુનિટ રક્તનું દાન કરી કારગીલ વિજય દિવસ ઉજવતું રોટરી રોયલ અને હોટલ રેસ્ટોરન્ટ એસો.

૨૧૧ યુનિટ રક્તનું દાન કરી કારગીલ વિજય દિવસ ઉજવતું રોટરી રોયલ અને હોટલ રેસ્ટોરન્ટ એસો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.