Friday, February 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીજીએસટી ટીમ ઉપર હુમલો કરનાર આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

હુમલા કેસના મુખ્ય આરોપીઓ હજુ ફરાર

aaspassdaily by aaspassdaily
2022-07-27 16:24:45
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં બોગસ બીલિંગની તપાસ માટે ગયેલી સીજીએસટી ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓની જામીન અરજી અદાલતે રદ કરી હતી.
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટમાં બોગસ બિલ્ડિંગ મામલે તપાસ માટે ગયેલી સીજીએસટી ટીમ ઉપર આઠ શખ્સે હુમલો કરતા સ્થાનિક એ ડિવિઝન પોલીસ મથકમાં વલ્લી હાલારી સહિત આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવ્યા બાદ એલસીબીએ હુમલામાં સંડોવાયેલા સાત આરોપીઓને ઝડપી લીધા હતા.
હુમલાની ઘટનામાં જેલ હવાલે થયેલા સાત આરોપીઓ દ્વારા સ્થાનિક સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી જેની સુનાવણી કરવામાં આવ્યા બાદ અદાલતે સાતેય આરોપીઓના જામીન ના મંજૂર કર્યા હોવાનું એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ભરવાડે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,હુમલાની ઘટનામાં મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર હોય પોલીસ તંત્ર દ્વારા તેમને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Tags: aropibhavnagarcgst
Previous Post

પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારથી થશે પ્રારંભ

Next Post

રાજ્ય સરકારે અમૂલ ડેરીને ગઢકા ગામે યુનિટ સ્થાપવા આપી મજૂરી

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
Next Post
રાજ્ય સરકારે અમૂલ ડેરીને ગઢકા ગામે યુનિટ સ્થાપવા આપી મજૂરી

રાજ્ય સરકારે અમૂલ ડેરીને ગઢકા ગામે યુનિટ સ્થાપવા આપી મજૂરી

પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

પુરવઠા તંત્ર બિનહિસાબી જથ્થો ઝડપે છે પરંતુ પરિણામલક્ષી કામગીરીનો અભાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.