Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરવિંદ કેજરીવાલ આજે ફરી સૌરાષ્ટ્રનાં પ્રવાસે : વેરાવળમાં જાહેરસભા

કેજરીવાલ રાજકોટ આવી સંજય રાજગુરુ કોલેજ સ્થિત શિવધામ મંદિરની મહાઆરતીમાં સામેલ થશે અને મંદિરમાં પૂજા કરશે

aaspassdaily by aaspassdaily
2022-08-01 12:06:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડિયો ના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલસૌરાષ્ટ્રમાં એક જાહેરસભાને સંબોધશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરશે.
આજે બપોરે પોરબંદર એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે. ત્યાંથી અરવિંદ કેજરીવાલ વેરાવળ ખાતે જવા રવાના થશે. વેરાવળમાં બપોરે દ્ભઝ્રઝ્ર ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. આ સભા બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ જવા રવાના થશે. સાંજે ૬ઃ૩૦ વાગે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. રાજકોટમાં સંજય રાજગુરુ કોલેજના ગ્રાઉન્ડમાં એક ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાની મહાઆરતીમાં અરવિંદ કેજરીવાલજી સામેલ થશે અને મંદિરમાં પૂજા કરશે.

 

Tags: gujaratkejarivalveraval
Previous Post

મોરારી બાપુ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગાંધીનગરમાં કરશે રામકથા

Next Post

માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

માર્કેટને ફળ્યા મહાદેવ! શ્રાવણનાં પહેલા સોમવારે શેરબજારમાં તેજી

૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

૬ કલાકની પૂછપરછ બાદ મધરાતે સંજય રાઉતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.