Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભૂસ્ખલનથી મણિપુરમાં સેનાના 40 સૈનિકો માટીમાં દટાઈ ગયા

આર્મી કેમ્પમાં બની ઘટના: 7 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

aaspassdaily by aaspassdaily
2022-06-30 10:01:57
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

મણિપુરમાં કેટલાક દિવસોથી અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. બુધવારે રાત્રે નોની જીલ્લાનાં તુપુલ રેલ્વે સ્ટેશન નજીક107 ટેરિટોરિયલ આર્મી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટના પછી ડઝનબંધ સૈનિકો માટીમાં દટાઈ ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 7 જવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 13 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. હજી પણ 30-40 થી વધુ જવાનો માટીમાં દબાયેલા છે. આ અંગે મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોની મદદ માટે ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી બિરેન સિંહે દુર્ઘટનાં બાદ ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઘાયલોને સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટમાં લાવવામાં આવ્યા છે. ભૂસ્ખલનને કારણે ઈજાઈ નદીના વહેણને અસર થઈ છે.

આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં અવિરત વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આસામમાં 10 દિવસમાં અત્યાર સુધીમાં લગભગ 135 લોકોના મોત થયા છે. જ્યારે લાખો લોકો અસરગ્રસ્ત થયા છે.

Tags: accidentArmyindiamanipur
Previous Post

ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું,

Next Post

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

અપડેટ: ફડણવીસ નહીં એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી, આજે લેશે શપથ

મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી બન્યા એકનાથ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.