Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

૮૦ ગાયોના મોત નિપજતા મૃતદેહો ખાડામાં મૂકી દેતા ગૌભક્તોમાં ભારે કચવાટ

જામનગરમાં લમ્પિ રોગથી મૃત્યુ પામેલ ગાયોના મૃતદેહોને મલાજો જળવાતો ન હોવાનું સામે આવ્યું

aaspassdaily by aaspassdaily
2022-08-01 19:30:07
in જામનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને તેમાં આજે ખાસ કરીને શ્રાવણ માસનો સોમવાર છે, ત્યારે લમ્પિ વાયરસના કારણે મૃત્યુ પામેલી ગાયો ની અંતિમ વિધિ માટે મૃત્યુનો મલાજો જળવાતો ન હોવાનું સામે આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્થળની મુલાકાત લેવાતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

જામનગર શહેરમાં લમ્પિ વાયરસના કારણે સંખ્યાબંધ ગૌવંશના મૃત્યુને લઈને હાહાકાર મચી ગયો છે. ત્યારે ગાયોની અંતિમવિધિની પ્રક્રિયામાં મૃત્યુનો મલાજો જળવાતો નથી, અને તેમાંય ખાસ કરીને આજે સોમવારે ૮૦ થી વધુ ગાયોના મૃતદેહો જેમને તેમ હાલતમાં પડ્યા હોવાથી ભારે અરેરાટી ભર્યા દ્રશ્યો જોવા મળ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આજે જાતે તપાસ કરતા કુતરાઓ મૃતદેહને ચુંથી રહ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું, જેથી તેમનણે આક્રોશ વ્યક્ત કર્યો છે, અને મહાનગરપાલિકાના તંત્ર વાહકો, તેમજ સત્તાધીશ ભાજપના સભ્યોની જાટકણી કાઢી છે.

Tags: Jamnagarlampi
Previous Post

રાજકોટ, તાલાલા, મોરબી પંથકમાં ભૂકંપની હળવી ધ્રુજારી

Next Post

લઠ્ઠાકાંડ અંતે ઍમોસ કંપનીના સંચાલક સમીર પટેલ સામે સમન્સ નીકળ્યો

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
લઠ્ઠાકાંડ અંતે ઍમોસ કંપનીના સંચાલક સમીર પટેલ સામે સમન્સ નીકળ્યો

લઠ્ઠાકાંડ અંતે ઍમોસ કંપનીના સંચાલક સમીર પટેલ સામે સમન્સ નીકળ્યો

જામનગર નજીકના આલિયાબાડા ગામે સગીરા પર સામુહિક દુષ્કર્મ

જામનગર નજીકના આલિયાબાડા ગામે સગીરા પર સામુહિક દુષ્કર્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.