Wednesday, January 28, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

પાકિસ્તાન સેના પર આત્મઘાતી હુમલો, 4 સૈનિકોના મોત

રીક્ષાએ સૈનાના કાફલાને ટક્કર મારી, જે બાદ વિસ્ફોટ થયો

aaspassdaily by aaspassdaily
2022-08-10 11:10:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લાના મીર અલી વિસ્તારમાં મંગળવારે એક આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં લગભગ 4 સૈનિકોના મોત થયા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. ઈંટર સર્વિસિઝ રિલેશંસ પાકિસ્તાને કહ્યું કે, રિપોર્ટથી જાણવા મળે છે કે, જિલ્લાના મીર અલી તાલુકામાં પટ્ટાસી ચેક પોસ્ટની પાસે રીક્ષાએ સૈનાના કાફલાને ટક્કર મારી, જે બાદ વિસ્ફોટ થયો હતો. 7 ઘાયલોમાં 3 સિપાહી, 2 નાયક રેંકના સૈનિક અને 2 સામાન્ય નાગરિક સામેલ છે.
ગુપ્તચર એજન્સીઓએ આ હુમલાને અંજામ આપનારા અને તેમના માસ્ટરમાઈન્ડની શોધ કરવા માટે તપાસ હાથ ધરી છે. આઈએસપીઆરનું કહેવુ છે કે, પાકિસ્તાની સેના આતંકવાદના ખતરાને ખતમ કરવા માટે કટિબદ્ધ છે. અને અમારા બહાદુર સૈનિકો પર આવી રીતે હુમલો કરનારાઓને છોડવામાં આવશે નહીં. તો વળી બીજી બાજૂ આ હુમલા પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વી અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફે દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ શહબાઝ શરીફે ટ્વિટ કરીને કહ્યું કે, મારા સહિત સમગ્ર દેશ ઉત્તરી વઝીરિસ્તાનના મીર અલીમાં થયેલા આત્મઘાતી હુમલામાં 4 સૈનિકોની શહાદતથી દુખી છીએ. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, દેશની રક્ષા અને શાંતિ માટે આ શહીદોના બલિદાનને અલ્લાહ સ્વિકારે.

Tags: Armyatteckpakistansuicide
Previous Post

ગુજરાતના 3 લાખ કરદાતાઓને ITની નોટિસ

Next Post

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી

અમરેલીના જાફરાબાદ બંદરે દરિયામાં મોજા ઉછળતાં મહારાષ્ટ્રની ર૦ બોટ આવી પહોંચી


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
અમરેલી જિલ્લામાં બે દિવસમાં ૧૦૦થી વધુ નશાખોર ઝડપાયા

અમરેલી જિલ્લામાં બે દિવસમાં ૧૦૦થી વધુ નશાખોર ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.