કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી
ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં....
ગુજરાત હજી 2001નો કચ્છનો ભૂકંપ ભૂલ્યું નથી. જેણે છેક અમદાવાદ સુધી વિનાશ વેર્યો હતો. અને હજારો લોકોના મોત થયા હતાં....
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ...
ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ આજે જીએસટીની ટીમ સર્ચ ઓપરેશન માટે દોડી આવી હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આજે બપોરે...
આજે ગુરૂપૂર્ણિમા એટલે કે ઇશ્વરની દિવ્ય ઉર્જાને મનુષ્ય સુધી પહોંચાડનાર ગુરૂપદ ધરાવતા ગુરૂજનોની વંદનાનો અવસર. સમગ્ર ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે...
બગદાણા ખાતે ગુરુપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી.કોરોનાકાળ બાદ આ વર્ષે પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતા વરસાદી માહોલ...
ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર ૧૦૦ ફુટની ઉચાઇએ પ્રતિકાત્મક રાષ્ટ્ર ધ્વજ છેલ્લા બે વર્ષ કરતા વધારે સમયથી લગાવવામાં આવ્યો છે....
અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 43 ટકા વરસાદ નોંધાયો છે. માત્ર 10 દિવસમાં જ ગુજરાતમાં 33 ટકા વરસાદ ખાબક્યો છે. જે...
કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં...
રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા (તા.મહુવા) ખાતે કાલે તા.૧૩ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવનાર છે. ત્યારે ગુરુ આશ્રમ...
પાકિસ્તાનના ખ્યાતનામ કોલમનિસ્ટ નુસરત મિર્ઝાએ યુ-ટ્યૂબર શકીલ ચૌધરીને આપેલા ઈંટરવ્યૂમાં કેટલાય ચોંકાવનારા દાવા કર્યા છે. નસરતે જણાવ્યું હતું કે, તે...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.