કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે : કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે...

Read more

NEET: દેશમાં 78મોં રેન્ક મેળવી ભાવનગરનું ગૌરવ વધારતો વાળુકડનો ખેડૂત પુત્ર

સપનાઓને સાકાર કરવા માટે ભૌતિક પરિસ્થિતિ નહીં, પરંતુ દૃઢ સંકલ્પ અને અડગ મનોબળ જરૂરી છે એક વખત સાબિત થયું છે....

Read more

RMS હોસ્પિ.ના ટ્રસ્ટીની હત્યાના આરોપીને આજીવન કેદની સજા

બોટાદ પંથકમાં ચકચાર જગાવનાર આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યાના કેસમાં બોટાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે હત્યારાને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી...

Read more

બોટાદમાં આવતીકાલે 9 કલાકનો વીજ કાપ, ખુલ્લા તાર બદલી MVCC કેબલ નાખવાની કામગીરી કરાશે

બોટાદ શહેરમાં આગામી રવિવાર, 19 જુલાઈ, 2026 ના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 કલાકથી બપોરના 4 કલાક સુધી...

Read more

વેળાવદરમાંથી ગેરકાયદેસર કફ સિરપના જથ્થા સાથે એક ઝડપાયો, 1 શખ્સ ફરાર

ગુજરાત સરકારના "નશા મુક્ત ગુજરાત" અને જિલ્લા પોલીસના "NO DRUGS IN BHAVNAGAR" અભિયાન હેઠળ વેળાવદર (ભાલ) પોલીસે મોટી સફળતા મેળવી...

Read more

ભાવનગર જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

ભાવનગર જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ગુરુવારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન દિવસે મેઘરાજાએ ફરીથી ધમાકેદાર...

Read more

તળાજામાં ઘર પાસે વાહન ધીમું ચલાવવાનું કહેતા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો હુમલો

તળાજા: તળાજાના દેવડીચોક વિસ્તારમાં બાળકો રમતા હોય ત્યાં કાર ધીમી ચલાવવાની ટકોર કરતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ પાડોશી યુવાન પર હુમલો...

Read more

આકાશમાં કાલથી તા.૨૧ ઓગસ્ટ સુધી ડેલ્ટા- એકવેરીડ્સ ઉલ્કા વર્ષાનો નજારો

દુનિયાભરમાં લોકોએ મે માસમાં ઈટા-એકવેરીડ્સ ઉલ્કા વર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૬૦ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કા વર્ષાનો પ્રારંભ થનાર...

Read more

સુરનિવાસ ગામે કૃભકો, સહકારી મંડળીની મળેલી સભામાં ખેડૂતોને અપાયું માર્ગદર્શન

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનિવાસ ગામે કૃષક ભારતી કો.ઓપ લિમિટેડ (કૂભકો) તથા સર્વોદય સેવા સહકારી મંડળી સુરનીવાસના સંયુક્ત ઉપક્રમે મંડળીની...

Read more

જય જગન્નાથજીના નારા સાથે સિહોરમાં નીકળી ભવ્ય રથયાત્રા

ભાવનગર જિલ્લાની બીજા નંબરની મોટી રથયાત્રા એવી સિહોરની રથયાત્રાને પ્રારંભ પૂર્વે મહંત બાલકદાસ બાપુ દ્વારા આરતી કર્યા બાદ પહિંદ વિધિ...

Read more
Page 10 of 201 1 9 10 11 201