Tag: laththakand

તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 50 થયો

તમિલનાડુના લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 50 થયો

​​​​​​તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 50 થઈ ગયો છે. જેમાં ત્રણ મહિલા અને એક ટ્રાન્સજેન્ડર પણ સામેલ છે. રાજ્યના ...

બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત

બિહારમાં લઠ્ઠાકાંડમાં ત્રણના મોત

બિહારના સીતામઢી જિલ્લામાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં છ મૃત્યુ નોંધાયા ...

લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!

લઠ્ઠાકાંડમાં 53ના મોત માટે જવાબદાર સ્પિરિટ પોલીસ સ્ટેશનમાંથી ગાયબ!

સારણમાં નકલી દારૂના કારણે થયેલા મોત મામલે પોલીસની બેદરકારી સામે આવી રહી છે. ઝડપાયેલા સ્પિરિટનો ઉપયોગ પોલીસ સ્ટેશનમાં ઝેરી દારૂ ...

લઠ્ઠાકાંડ : ભાવનગરમાં વધુ ત્રણ સહિત ૧૮ લોકોએ દમ તોડ્યો

લઠ્ઠાકાંડ : ભાવનગરમાં વધુ ત્રણ સહિત ૧૮ લોકોએ દમ તોડ્યો

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલયુક્ત દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે, ...

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

લઠ્ઠાકાંડમાં સરકાર એકશનમાં, 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાના નિર્દેશ

બોટાદના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 39 લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો જુદી જુદી હોસ્પિટલમાં એડમિટ થયા છે. આ લઠ્ઠાકાંડની ...

લઠ્ઠાકાંડમાં ભાવનગર રીફર કરાયેલ ૧૦ લોકોએ દમ તોડ્યો

બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડની ઘટનામાં અસરગ્રસ્ત ૬૫ જેટલા લોકોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે ...

લઠ્ઠાકાંડમાં વધુ આઠ લોકોના મોત, મૃત્યુઆંક 24 પર પહોંચ્યો

બોટાદના રોજિદ ગામમાં ગત રોજ બનેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ નીપજ્યું છે.બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની ...