સમાચાર

શહેરમાં 6 મળી કોરોનાના 7 કેસ નોંધાયા

ભાવનગર શહેરમાં આજે સોમવારે કોરોનાના છ કેસ નોંધાયા છે. શહેરના ખેડૂતવાસ, આનંદનગર, ભરતનગર, ઘોઘાસર્કલ અને દેસાઈનગરમાંથી લેવાયેલ દર્દીના કોરોના રિપોર્ટ...

Read more

ઉમરાળામાં અસલ ગામઠી શૈલીમાં બાળકોને ઘોડે બેસાડી શાળામાં પ્રવેશ અપાયો !

જતીન સંઘવી ; રાજયભરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તેને વિશિષ્ટ બનાવવા ખાસ આયોજનો થઈ રહ્યા...

Read more

નશામુક્તિ માટે SOGનુ અનોખુ અભિયાન

નરેન્દ્ર ચુડાસમા: ૨૬મી જુન આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસ ઉજવણીના ભાગરૂપે નશામુકત ભારત અભિયાન હેઠળ નશીલા પદાર્થના સેવનથી બદબાદ થતા...

Read more

ભાવનગર મહાપાલિકામાં ઇડીપી મેનેજરને હટાવાયા, બસ ગેરેજ વિભાગમાં બદલી !

જતીન સંઘવી: ભાવનગર મહાપાલિકામાં વહીવટી સરળતા ખાતર આજે ત્રણ અધિકારીની બદલીનો ઓર્ડર નીકળ્યો છે.જેમાં ઇડીપી મેનેજર વી.પી.પરમારે હવે ટ્રાન્સપોર્ટ (બસ ગેરેજ...

Read more

કરવા ગયા લાપસી, થઈ ગયું થુલુ, ગાંધી મહિલા કોલેજના ઇન્ચાર્જ આચાર્યે પદ છોડવું પડયું

ભાવનગરની સરકારી શ્રીમતી ન.ચ. ગાંધી અને ભા.વા. ગાંધી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યાએ ભાજપમાં પેજ કમિટિના સભ્ય તરીકે નોંધણી...

Read more

ઋષિકેશ થી કેદારનાથ ના નવા રોડનું અદભૂત નજારો

https://www.instagram.com/tv/CfS6Ovpqh7K/?igshid=YmMyMTA2M2Y=ઋષિકેશથી કેદારનાથના રોડ નો નજારો, કલીક કરો આ લીંક ચાર ધામ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓ બન્યા છે તેના કારણે યાત્રિકોને ખૂબ...

Read more

રાજકોટના આજી-ર ના ૩ દરવાજા ૧ ફુટ ખોલવામાં આવ્યા

રાજકોટ ફલડ ઓફીસર અને અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઈ વર્તુળ (ફ્લડ સેલ), રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,રા જકોટ તાલુકાના, માધાપર...

Read more

ગાજવીજ સાથે રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ

રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. આજે બપોરે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો....

Read more

ભાવ. શહેરમાં કોરોનાના 30 કેસ, નર્સિંગ કોલેજ અને હોસ્ટેલમાં જ 17 કેસ

જતીન સંઘવી: ભાવનગર શહેરમાં કોરોના બેફામ બન્યો હોય તેમ આજે એક સાથે 30 કેસ નોંધાતા ચિંતા જોવા મળી રહી છે....

Read more
Page 1123 of 1129 1 1,122 1,123 1,124 1,129