Tag: bhavnagar

કાલે ઘોઘારોડ પર ભરાશે શીતળા સાતમનો પરંપરાગત લોકમેળો

કાલે ઘોઘારોડ પર ભરાશે શીતળા સાતમનો પરંપરાગત લોકમેળો

ભાવનગર શહેરના ઘોઘારોડ ખાતે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પર્વે તા.૧૮ના રોજ ભાતીગળ લોકમેળો યોજાશે જેમાં નાના મોટા ...

મેળામાં મહાપાલિકાનું મન માનતું નથી ! :  જાે કે, ખાનગી આયોજક દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન

શ્રાવણી પર્વમાળાનો થનગનાટ : આજે રાંધણ છઠ્ઠ, કાલે શીતળા સાતમ

ગોહિલવાડમાં બોળ ચોથ અને નાગપાંચમની પરંપરાગત ઉજવણી થયા બાદ આજે રાંધણ છઠ્ઠ અને કાલે શીતળા સાતમનું પર્વ ઉજવાશે. કોરોનાના અંતરાય ...

રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો, યુવરાજ જયવીરરાજસિંહે પૂજા વિધિ કરી

રૂવાપરી માતાજીના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો, યુવરાજ જયવીરરાજસિંહે પૂજા વિધિ કરી

ભાવનગરમાં રૂવાપરી માતાજી મંદિરના ૫૭૯ માં પાટોત્સવ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ...

સમગ્ર ગુજરાતમાં ફરી 22 જુલાઇથી વરસાદ બોલાવશે બઘડાટી

સિહોરમાં બે, ભાવનગર- ઉમરાળા પંથકમાં એક ઇચ વરસાદ વરસ્યો

સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ તાલુકાઓમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ પડી ...

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ બેંક ખાતામાંથી રૂા.ત્રણ લાખ સેરવી લીધા

ભાવનગરના જ્વેલ્સ સર્કલ નજીક રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વેપારી યુવાનનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ ફોન કરી ઓ.ટી.પી. ...

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

મહુવા ખાતે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

ભાવનગરના મહુવા ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ભાવનગર ...

સ્વાતંત્ર પર્વની ઉજવણીનો રંગ ભાવનગરના મંદિરોમાં પણ દેખાયો

સ્વાતંત્ર પર્વની ઉજવણીનો રંગ ભાવનગરના મંદિરોમાં પણ દેખાયો

સમગ્ર ભારત આઝાદીના ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે ભાવનગરના મંદિરો પણ આ ઉજવણી કરવામાં રંગે જંગે ...

Page 100 of 115 1 99 100 101 115