સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ
શહેરના સરદારનગર, દેવુમાં ચોક પાસે આવેલ સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીને શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ ...
શહેરના સરદારનગર, દેવુમાં ચોક પાસે આવેલ સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીને શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ ...
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ ઓગસ્ટ, શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે પશ્ચિમ ભારતીય કવિસંમેલન ...
ભાવનગર શહેરના ભરતનગરમાં જુગાર રમતા છ શખ્સની ભરતનગર પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ભરતનગર પોલીસને મળેલી બાકીના ...
ભાવનગરના ઐતિહાસિક અને પ્રાચીન એવા રૂવાપરી માતાજી મંદિરનો આવતીકાલ તારીખ ૧૧ના રોજ ૫૭૯ મો પાટોત્સવ આસ્થાભેર ઉજવાશે. ભાવનગર શહેરના છેવાડે ...
ભાવનગર જિલ્લાના તાલુકા પંથકમાં છેલ્લા ચારેક દિવસથી પડી રહેલા વરસાદનું જાેર હવે મોળુ પડ્યું છે ગઈકાલે જિલ્લાના વલભીપુર, ઉમરાળા અને ...
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુએ પણ ફુફાડો મારતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શહેરમાં બે દિવસમાં બે ...
દેશની આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર ...
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન લીધા બાદ આ એપ્લિકેશન ભારત સરકારે બ્લોક કરી દેતા લોનની ...
ભાવનગર જિલ્લામાં ગતરાત્રિના ઉમરાળા, વલભીપુર અને ગારીયાધાર પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો જાેકે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાવનગર ...
ભાવનગર જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.