Tag: bhavnagar

સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ

સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીએ યોજાશે સન્માન સમારોહ

શહેરના સરદારનગર, દેવુમાં ચોક પાસે આવેલ સંત વાસુરામ દુઃખ ભંજન આશ્રમ દ્વારા ૧૩મીને શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ ...

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

શહેરમાં 13મીએ ગુજરાતી, મરાઠી, કોંકણી અને સિંધી કવિઓનો જામશે મુશાયરો

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી અને શિશુવિહાર સંસ્થા, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩ ઓગસ્ટ, શનિવારે સાંજે ૫-૩૦ વાગ્યે પશ્ચિમ ભારતીય કવિસંમેલન ...

રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

રૂવાપરી માતાજીના કાલે ઉજવાશે પ૭૯મોં પાટોત્સવ

ભાવનગરના ઐતિહાસિક અને પ્રાચીન એવા રૂવાપરી માતાજી મંદિરનો આવતીકાલ તારીખ ૧૧ના રોજ ૫૭૯ મો પાટોત્સવ આસ્થાભેર ઉજવાશે. ભાવનગર શહેરના છેવાડે ...

સુરતમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મૃત્યુ

કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુનો પણ ફુફાડો : શહેરમાં બે કેસ

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુએ પણ ફુફાડો મારતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શહેરમાં બે દિવસમાં બે ...

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

રન ફોર તિરંગા : હજારો યુવાઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઇ લગાવી દોડ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પુર્ણ થવાનાં ઉપલક્ષમાં સમગ્ર દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર ...

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

લોન લેનાર વ્યક્તિના ફોટા સાથે ફ્રોડ ડિફોલ્ટર હોવાનો મેસેજ વાયરલ કરી બદનામ કરતા ચકચાર

ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા વ્યક્તિએ ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન લીધા બાદ આ એપ્લિકેશન ભારત સરકારે બ્લોક કરી દેતા લોનની ...

વલ્ભીપુરમા સવા ત્રણ, મહુવામાં ૩ ઇચ વરસાદ

ઉમરાળા, વલ્લભીપુર, ગારિયાધારમાં નાઇટ ઇનિંગ્સ ખેલતા મેઘરાજા : દોઢથી બે ઇંચ તોફાની વરસાદ

ભાવનગર જિલ્લામાં ગતરાત્રિના ઉમરાળા, વલભીપુર અને ગારીયાધાર પંથકમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડ્યો હતો જાેકે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાવનગર ...

Page 102 of 115 1 101 102 103 115